હડિયાણા ખાતે ભીમાણી પરિવારના પરેશભાઈ ધર્મદાસ નિમાવત ના માતુશ્રી નું દુઃખદ અવસાન
હિન્દ ન્યુઝ, હડિયાણા અવસાન નોંધ : આજ રોજ તા.22.09.20 ને મંગળવારે હડિયાણા ગામે રામાનદી સાધુ સમાજના અને હડિયાણા ગામે ભીમાણી પરિવારના શ્રી સતી માતાજીના આશ્રમ ના પૂજારી શ્રી પરેશભાઈ ધર્મદાસ નિમાવત ના માતુશ્રી સ્વ. સવિતાબેન ધર્મદાસ નિમાવત ઉ.વ.81.આજ રોજ દુ:ખદ અવસાન થયેલ છે. સદગત નું બેસણું તા.24.09.20 ના રોજ ગુરુવારે સાંજ ના 4 થી 5 કલાકે ટેલિફોની બેસણું રાખેલ છે. જેની નોંધ લેવી. લિ. પરેશભાઈ ડી. નિમાવત ગામ.હડિયાણા મો.નં. 9909499468 મો.નં. 6351063846 Post Views: 89
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed